
પ્રથમ લીધેલી જામીનગીરી અપુરતી હોય ત્યારે પૂરતી જામીનગીરી લેવાનો હૂકમ કરવાની સતા
ભૂલથી કપટથી કે બીજી રીતે અપૂરતા જામીન લેવામાં આવ્યા હોય અથવા પાછળથી તે અપૂરતા થાય તો ન્યાયાલય જામીન ઉપર છોડેલ વ્યકિતને પોતાની સમક્ષ રજૂ કરવા ફરમાવતું ધરપકડ વોરંટ કાઢી શકશે અને તેને પૂરતા જામીન આપવાનો હુકમ કરી શકશે અને તે એ પ્રમાણે ન કરે તો તેને જેલમાં મોકલી શકશે.
Copyright©2023 - HelpLaw